રામ ગોપાલ મિશ્રાની ગોળી મારી હત્યા કરનારા સરફરાઝને ફાંસી, 9ને આજીવન કેદ
ઉત્તર પ્રદેશના બહરાઈચમાં ઑક્ટોબર 2024માં થયેલી સાંપ્રદાયિક હિંસાના કેસમાં મહત્વપૂર્ણ ન્યાયિક નિર્ણય સામે આવ્યો છે. 12 ડિસેમ્બર 2024 બહરાઈચની અદાલતે મુખ્ય આરોપી સરફરાઝ ઉર્ફે રિંકુને ફાંસીની સજ?...
બાબરી મસ્જિદનાં નામે બંગાળમાં એકઠા થવાના છે સેંકડો મુસ્લિમો, 3 લાખ લોકો ભેગા કરવાનો હુમાયુંનો દાવો
પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં બાબરી મસ્જિદની તર્જ પર બનનારી નવી મસ્જિદના શિલાન્યાસને લઈને પ્રદર્શન અને તણાવની સ્થિતિ રચાઈ છે. શનિવારે (6 ડિસેમ્બર 2025) આ કાર્યક્રમ TMCમાંથી સસ્પેન્ડ થયેલા ધારા...