કેળવણીમાં ઇત્તર પ્રવૃત્તિ માત્ર કર્મકાંડ નહીં, મૂળ ચેતના જગાડે તે માટે અનિવાર્ય – જયેન્દ્રસિંહ જાદવ
લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં યોજાયેલ મૂળશંકરભાઈ ભટ્ટ વ્યાખ્યાનમાળા અંતર્ગત વ્યાખ્યાન આપતાં લેખક શિક્ષણવિદ્ જયેન્દ્રસિંહ જાદવે કહ્યું કે, કેળવણીમાં ઇત્તર પ્રવૃત્તિ માત્ર પ્રતીક ?...
લોકભારતી સણોસરામાં બુધવારે યોજાશે મૂળશંકરભાઈ ભટ્ટ વ્યાખ્યાનમાળા
લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં બુધવારે મૂળશંકરભાઈ ભટ્ટ વ્યાખ્યાનમાળા યોજાશે જેમાં વક્તા રામ મોરી દ્વારા વ્યાખ્યાન અપાશે. ગોહિલવાડની સુપ્રસિદ્ધ શિક્ષણ સંસ્થા લોકભારતી ગ્રામવિદ્ય?...