‘યુમ-એ-ઇસ્તેહસાલ’ પર ભારતનો પાકિસ્તાનને કરારો જવાબ, કહ્યું- દુનિયા તમારા પ્રચારથી ગેરમાર્ગે નહીં દોરાય
ભારતના બંધારણની કલમ 370 હેઠળ જમ્મુ અને કાશ્મીરને મળેલો વિશેષ દરજ્જો નાબૂદ કરવાના નિર્ણયને સાત વર્ષ પૂર્ણ થયા છે. આ પ્રસંગે પાકિસ્તાને ફરી એકવાર ભારતની આંતરિક બાબતને આંતરરાષ્ટ્રીય મુદ્દો બન?...