ગુજરાતમાં ‘શ્રી વાજપેયી બેંકેબલ યોજના’નો પ્રભાવ : 1.42 લાખ યુવાનોને ₹1243 કરોડની સહાય, લોન મર્યાદા ₹25 લાખ
ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, વર્ષ 2021 થી 2025 દરમિયાન ‘શ્રી વાજપેયી બેંકેબલ યોજના’ હેઠળ 1.42 લાખથી વધુ લાભાર્થીઓને ₹1,243 કરોડથી વધુની સબસિડી સહાય પૂરી પાડવામાં આવી છે. આ યોજના શહ?...