યોગી આદિત્યનાથનું નિવેદન : ‘રસ્તા ચાલવા માટે છે, નમાજ માટે નહીં, સંખ્યા વધુ હોય તો શિફ્ટમાં કરો’
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તાજેતરમાં એક જાહેર કાર્યક્રમમાં સંબોધન દરમિયાન રસ્તા પર નમાજ અંગે કડક નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું કે રાજ્યમાં કોઈપણ સ્થિતિમાં રસ્તા ?...
ચંદ્રશેખરની 100મી જન્મજયંતિ : દેશભરના નેતાઓએ અર્પી શ્રદ્ધાંજલિ, PM મોદીએ “સાચા જનનેતા” તરીકે યાદ કર્યા
ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ચંદ્રશેખરની 100મી જન્મજયંતિ નિમિત્તે દેશભરમાં તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. આ અવસર પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમને એક સાચા જનનેતા તરીકે યાદ કરતા...