રામાયણની એક ચોપાઈ સમજાઈ જાય તો પણ જીવન માટે અમૃતવર્ષા અને કુંભસ્નાન – મોરારિબાપુ
તીર્થરાજ પ્રયાગરાજમાં મહાકુંભમેળા પર્વે ચાલતી રામકથામાં મોરારિબાપુએ કહ્યું કે, રામાયણની એક ચોપાઈ સમજાઈ જાય તો પણ જીવન માટે અમૃતવર્ષા અને કુંભસ્નાન સમાન છે. રામકથા 'માનસ મહાકુંભ' પ્રસંગે ર?...
રામાયણ ‘અભણ’ થઈને વાંચજો, આપણાં જેવાં ‘ઠોઠ’નો પણ ‘ઠેઠ’નો ગ્રંથ છે.
ધર્મનાં નામે ભેદ ઊભો કરનારને કથા નહિ સમજાય તેમ કાકીડી ગામે રામકથામાં ટકોર કરતાં મોરારિબાપુએ કહ્યું. રામાયણ 'અભણ' થઈને વાંચજો, આપણાં જેવાં 'ઠોઠ'નો પણ 'ઠેઠ'નો ગ્રંથ છે. રામકથા 'માનસ પિતામહ' વર્ણન...