રામ મંદિર દાન વિવાદ પર CM યોગીનું મૌન તૂટ્યું, કહ્યું- ‘15 દિવસ રાહ જુઓ, SIT સત્ય બહાર લાવશે’
અયોધ્યાના ભવ્ય રામ મંદિર સાથે સંકળાયેલા દાનની કથિત ચોરીના મામલે દેશભરમાં ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પ્રથમ વખત જાહેરમાં પોતાની પ્રતિક્રિયા આપી છે...
અયોધ્યા રામ મંદિર દાન વિવાદ : ₹200 કરોડના ગોટાળાના આરોપો વચ્ચે SIT તપાસ શરૂ
દેશભરના કરોડો હિંદુઓની આસ્થાનું કેન્દ્ર ગણાતા અયોધ્યાના ભવ્ય રામ મંદિરને લઈને છેલ્લા કેટલાક દિવસોથી દાનની રકમમાં કથિત ગેરરીતિના આરોપો ચર્ચાનો વિષય બન્યા છે. દાનપેટીઓમાંથી મળતી રકમની ગણ?...