નવસારી રેડક્રોસના ચેરમેન તુષારકાંત દેસાઈ રાષ્ટ્રપતિ ભવન ખાતે સન્માનિત થશે
ચાર દાયકાથી પણ વધુ રેડક્રોસની સેવા દ્વારા તુષારકાંત દેસાઈએ સ્વયંસેવકથી માંડી ટ્રેઝરર, માનદ મંત્રી, વાઈસ ચેરમેન અને હાલ ચેરમેન તરીકે ખૂબ જ ઉમદા સેવા કરી છે. રેડક્રોસનો ઉદ્દેશ્ય માનવતાની સે...