રાષ્ટ્રપતિએ સેનાના બહાદુર જવાનોને વીરતા પુરસ્કારથી કર્યા સન્માનિત
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ ગુરુવારે રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત સંરક્ષણ સન્માન સમારોહ-1 દરમિયાન દેશના બહાદુર સૈનિકોને શૌર્ય ચક્ર અને અન્ય શૌર્ય પુરસ્કારોથી સન્માનિત કર્યા. આ સન્માન એવા લશ્?...
નવસારી રેડક્રોસના ચેરમેન તુષારકાંત દેસાઈ રાષ્ટ્રપતિ ભવન ખાતે સન્માનિત થશે
ચાર દાયકાથી પણ વધુ રેડક્રોસની સેવા દ્વારા તુષારકાંત દેસાઈએ સ્વયંસેવકથી માંડી ટ્રેઝરર, માનદ મંત્રી, વાઈસ ચેરમેન અને હાલ ચેરમેન તરીકે ખૂબ જ ઉમદા સેવા કરી છે. રેડક્રોસનો ઉદ્દેશ્ય માનવતાની સે...