તાપી જિલ્લાના વ્યારા ખાતે RSS નું ભવન બનાવવા ભૂમિ પૂજન થયું
તાપી જિલ્લામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના આરોગ્ય, શિક્ષણ, ધર્મ જાગરણ સહીત અનેક સેવા પ્રવુતિના પ્રકલ્પો વધ્યા છે. આ સેવા કાર્યોને વેગવંતુ રાખવા વ્યારા જુના હાઇવે રોડ પર રિધમ હોસ્પિટલ પાછળ આવ...
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપનાના ૧૦૦ વર્ષમાં પ્રવેશ નિમિત્તે ગાંધીનગર ખાતે ૧૦૮ શાખા સાથે સંઘ શતાબ્દી સંગમ યોજાયો
રામકથા મેદાનમાં આયોજિત સંગમમાં દિવ્યાંગ, તેમજ બહેનો સહિત ૨,૦૦૮ યુવા સ્વંયસેવકો સહભાગી થયા વિવિધ સંસ્થાઓના રાષ્ટ્રીય- આધ્યાત્મિક વિચારના પુસ્તક વેચાણ અને ગૌ આધારિત ઉત્પાદનના સ્ટોલ નગરજન?...
ફરી બોલ્યાં મોહન ભાગવત, ‘ધર્મને યોગ્ય રીતે સમજવાની જરૂર, નહીંતર અધૂરી જાણકારી અધર્મનું કારણ બને’
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતે મહાનુભાવ આશ્રમ શતકપૂર્તિ સમારોહમાં ધર્મનો સાચો અર્થ સમજવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, 'ધર્મને યોગ્ય રીતે સમજવો અને શ?...
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા આયોજિત “સજ્જન શક્તિ સંગમ” કાર્યક્રમને લઇને જે વિવાદ ઊભો કરવાનો પ્રયાસ થઇ રહ્યો છે એ સંદર્ભમાં સ્પષ્ટતા
ગુજરાત વિદ્યાપીઠમાં 22મી ડીસેમ્બર 2024ના રોજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, નારણપુરા, કર્ણાવતી દ્વારા આયોજિત "સજ્જન શક્તિ સંગમ" કાર્યક્રમને લઇને મીડિયામાં જે વિવાદ ઊભો કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે એ સં...
પ્રયાગરાજ માં યોજવા જય રહેલ મહા કુંભ માં તાપી જિલ્લામાંથી મોટી સંખ્યામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા ચાલી રહેલા અભિયાન હેઠળ એક થાળી એક થેલી ભેગી કરી આજરોજ પ્રયાગરાજ ખાતે મોકલવામાં આવી
હિન્દુઓની આસ્થાનું કેન્દ્ર એટલે મહા કુંભ જે આ વર્ષે પ્રયાગરાજ ખાતે યોજવા જઈ રહેલ છે, આ મહા કુંભમાં દેશ-વિદેશથી 40 કરોડથી વધુ લોકો આવવાની સંભાવના છે ત્યારે ત્યાં જમવા તથા રહેવા માટે પ્લાસ્ટિક?...
“ઇસ્કોન સન્યાસી ચિન્મય કૃષ્ણ દાસને અન્યાયપૂર્ણ કારાવાસમાંથી મુક્ત કરો.” : દત્તાત્રેય હોસાબલે, સરકાર્યવાહ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ
"બાંગ્લાદેશમાં હિંદુઓ અને અન્ય તમામ લઘુમતીઓ પર ઇસ્લામિક કટ્ટરપંથીઓ દ્વારા હુમલાઓ, હત્યાઓ, લૂંટફાટ, આગચંપી અને મહિલાઓ પર અમાનવીય અત્યાચારો અત્યંત ચિંતાજનક છે અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ત?...
મોહન ભાગવતે હૈદરાબાદમાં લોકમંથન ૨૦૨૪માં સંબોધન કર્યું
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે હૈદરાબાદમાં યોજાયેલ લોકમંથન 2024માં ભારતીય સંસ્કૃતિ, વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ અને મૂલ્યપ્રણાલીઓ પર ભાર મૂક્યો. આ અવસર પર તેમણે દેશના ઇતિહાસ, વૈજ્ઞાન...
આકલાવમાં વિજયાદશમી ઉત્સવની ઉજવણી અંતર્ગત રાષ્ટ્રીય સેવક સંઘ દ્વારા પંથ સંચાલન વિજય નો પર્વ ઉજવવામાં આવ્યો
તા. ૨૦/૧૦/૨૦૨૪ના રોજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા આંકલાવ તાલુકામાં શ્રી વિજયાદશમી ઉત્સવ ની ઉજવણી અંતર્ગત આંકલાવ તાલુકામાં આંકલાવ મુકામે પથ સંચલન દ્વારા વિજય નો પર્વ ઉજવવામાં આવ્યો.જેમા?...
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય સમન્વય બેઠક કેરળના પલક્કડ ખાતે આજથી પ્રારંભ થઈ. આ બેઠક 2 સપ્ટેમ્બર સુધી ચાલશે.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય સમન્વય બેઠક કેરળના પલક્કડ ખાતે આજથી પ્રારંભ થઈ. આ બેઠક 2 સપ્ટેમ્બર સુધી ચાલશે. સમન્વય બેઠકમાં વર્તમાન પરિસ્થિતિ, મહત્વપૂર્ણ ઘટનાઓ અને સામાજિક પરિવર્ત?...
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, ગુજરાત પ્રાંત કાર્યાલય ખાતે ધ્વજવંદન
ભારતના કોઈપણ ખૂણે કઈપણ તકલીફ થાય તો એની સમાન સંવેદના ભારતના દરેક નાગરિકને થવી જોઈએ- શ્રી ભાનુભાઈ ચૌહાણ ડૉ. હેડગેવાર સ્માચ્છ સમિતિ દ્વારા રા.સ્વ. સંઘ, પ્રાંત કાર્યાલય કર્ણાવતી ખાતે ભારતના 8૮?...