રેલવે મુસાફરોને ધાબળા સાથે હવે કવર પણ મળશે, રેલવેમંત્રીની જાહેરાત
ભારતીય રેલવેએ મુસાફરોની આરામદાયક અને સ્વચ્છ મુસાફરી સુનિશ્ચિત કરવા માટે એક નવી પહેલ શરૂ કરી છે — હવે એસી કોચોમાં આપવામાં આવતા ધાબળા (બ્લેંકેટ) સાથે ધાબળા માટે કવર પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ...
રેલમંત્રીએ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની કરી જાહેરાત, રાજપુરા – મોહાલી વચ્ચે નવી રેલ લાઇન શરૂ કરાશે
મંગળવારે રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવ અને રાજ્ય પ્રધાન રવનીત સિંહ બિટ્ટુ દ્વારા રાજપુરા-મોહાલી વચ્ચે નવી રેલવે લાઇનની મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી. આ લાઇન પંજાબમાં પ્રાદેશિક જોડાણને મજ?...
UPમાં યોજાનાર મહાકુંભને લઇ 45 દિવસમાં દોડશે 13000 ટ્રેન, ગુજરાતમાંથી પણ આટલી ટ્રેનો જશે
આ વર્ષે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ગંગા, યમુના અને સરસ્વતી નદીઓના સંગમ સ્થાન પર મહાકુંભ યોજાશે, જે 13 જાન્યુઆરી 2025ના રોજ શરૂ થઈને 26 ફેબ્રુઆરી 2025ના રોજ પૂર્ણ થશે. આસ્થાના સૌથી મોટા મેળાવડા મહાક...