લાઉડસ્પીકરના અવાજનો ‘કાયમી ઉકેલ’ આવશે, CM યોગી ડીજેની લાઉડ ટ્યુન પર રાખે છે કડક નજર
વારાણસીમાં (Varanasi) કાયદો અને વ્યવસ્થાની સમીક્ષા બેઠકમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે (Yogi Adityanath) ધાર્મિક સ્થળો પર લાઉડસ્પીકરના ઉપયોગ અંગે કાયમી ઉકેલ સુનિશ્ચિત કરવા સૂચના આપી છે. આ ઉપરાંત હોળી પર ડ...