‘હું ચૂંટણી નહીં લડું, પાર્ટીએ જે કહ્યું છે એ જ કરીશ…’ બિહારમાં પ્રશાંત કિશોરની મોટી જાહેરાત
બિહાર વિધાનસભા ચૂંટણી 2025ને લઈને લાંબા સમયથી ચાલી રહેલી અટકળો પર હવે પ્રશાંત કિશોરે અંત લાવી દીધો છે. જાણીતા ચૂંટણી વ્યૂહકાર અને જન સુરાજ અભિયાનના સંસ્થાપક પ્રશાંત કિશોરે સ્પષ્ટ શબ્દોમાં કહ...