નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિની અધ્યક્ષતામાં સંવિધાન હત્યા દિવસ – ૨૦૨૫નો કાર્યક્રમ યોજાયો
એકતા ઓડિટોરિયમની બહાર સિગ્નેચર કેમ્પેઈનમાં સહભાગી બની કટોકટીની સમયરેખા અંગેનું પ્રદર્શન સૌએ નિહાળ્યું. ગુજરાતના આદિજાતિ શ્રમ રોજગાર અને ગ્રામવિકાસ વિભાગના રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપ...