ભારતીય રેલ્વેનો રેકોર્ડ વિકાસ : 2026 સુધી 99.6% વિદ્યુતીકરણ, 7.41 અબજ મુસાફરોનું પરિવહન અને ₹80,000 કરોડ આવકનો અંદાજ
ભારતીય રેલ્વે (Indian Railways)એ 2025-26 નાણાકીય વર્ષ માટે મહત્વપૂર્ણ પ્રગતિ અને વિકાસના આંકડા જાહેર કર્યા છે. સરકારના નિવેદન મુજબ રેલવે નેટવર્કમાં ઝડપી આધુનિકીકરણ સાથે મુસાફરો અને માલવાહક પરિવહનમાં નો?...
માત્ર 3 કલાકમાં જમ્મુથી શ્રીનગર, રેલવે વંદે ભારત સહિત ત્રણ નવી ટ્રેનો કરશે શરૂ, જાણો ટાઈમ ટેબલ અને રૂટ
રેલવેએ આગામી સપ્તાહમાં જમ્મુ અને શ્રીનગર વચ્ચે ટ્રેન સેવા શરૂ કરવાનો સંકેત આપ્યો છે. આ રૂટ પર એક વંદે ભારત એક્સપ્રેસ અને બે મેલ/એક્સપ્રેસ ટ્રેનો દોડાવાશે. રેલવેએ આ રૂટ પરની ટ્રેનોનું સમયપત્?...
વંદે ભારતથી પણ ફાસ્ટ દોડશે આ ટ્રેન, અશ્વિની વૈષ્ણવે જણાવ્યો હાઈ સ્પીડ રેલનો સંપૂર્ણ પ્લાન
કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે સંસદમાં જણાવ્યું હતું કે ઈન્ટિગ્રલ કોચ ફેક્ટરી (ચેન્નઈ), BEML સાથે મળીને હાઈ-સ્પીડ ટ્રેન સેટની ડિઝાઈન અને ઉત્પાદન કરી રહી છે. આ ટ્રેનની સ્પીડ 280 કિલોમીટર પ્?...
વંદે ભારતમાં સીટ ન મળવાની સમસ્યાનો આવશે અંત, આ રુટ પર દોડશે 20 કોચવાળી ટ્રેન
ભારતીય રેલવે ટૂંક સમયમાં મુસાફરો માટે સારા સમાચાર લઈને આવી રહી છે. કેરળમાં ચાલતી 8 કોચવાળી વંદે ભારત ટ્રેનને 20 કોચની આવૃત્તિ સાથે બદલવાની તૈયારી ચાલી રહી છે. વંદે ભારત ટ્રેન (20631/20632) તિરુવનંતપુર...
છઠ પૂજા બાદ પટનાથી નવી દિલ્હી પરત ફરવું સરળ બનશે, વંદે ભારત દ્વારા મહત્વની જાહેરાત
દિવાળીના તહેવાર બાદ હાલ છઠનો તહેવાર ચાલી રહ્યો છે. ફેસ્ટિવલ સિઝનને જોતા આ વખતે ભારતીય રેલવે દ્વારા મુસાફરો માટે મોટા પ્રમાણમાં ફેસ્ટિવલ ટ્રેનો ચલાવવામાં આવી હતી. ત્યારે નવી દિલ્હીથી પટના વ...