આતંકવાદ વિરુદ્ધ ભારતને રશિયાનું પૂર્ણ સમર્થન, પુતિને PM મોદી સાથે કરી ટેલિફોનિક વાતચીત
22 એપ્રિલના રોજ પહલગામમાં કેટલાક આતંકવાદીઓએ પ્રવાસીઓ પર હુમલો કર્યો હતો. જેમાં 26 લોકોએ જીવ ગુમાવ્યા હતા અને ઘણા ઘાયલ થયા હતા. આ કાયરતાપૂર્ણ હુમલા બાદ ભારતમાં તણાવનું વાતાવરણ છે. એવામાં રશિયાએ...
‘આતંકીઓના મદદગારોને છોડીશું નહીં, કડક નિર્ણય લેવાશે..’, PM મોદીનું મોટું નિવેદન
પહલગામ આતંકવાદી હુમલા પર ભારતનું વલણ શરૂઆતથી જ કડક રહ્યું છે. શનિવારે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એકવાર આ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા દર્શાવી હતી. તેમણે કહ્યું કે, 'અમે કોઈપણ કિંમતે આતંક?...
દેશને વધુ એક આધુનિક પોર્ટની વડા પ્રધાન મોદીએ આપી ભેટ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કેરળમાં 8900 કરોડ રૂપિયાના ખર્ચે વિઝિંજામ આંતરરાષ્ટ્રીય પોર્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. વડા પ્રધાન મોદીએ તેમના સંબોધનમાં કહ્યું, એક બાજુ વિશાળ દરિયો છે, જેમાં અનેક અ?...
પીઢ અભિનેતા મનોજ કુમારના નિધન પર રાજકીય જગતમાં શોકનું મોજું, PM મોદી સહિત આ નેતાઓએ દુઃખ વ્યક્ત કર્યું
બોલિવૂડના દિગ્ગજ અભિનેતા મનોજ કુમારના નિધન પર રાજકીય જગતમાં પણ શોકનું મોજું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ સહિત ઘણા નેતાઓએ તેમના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. મ...
મહિલા દિવસ પર મહિલાઓ સંભાળશે પીએમ મોદીના સોશિયલ મીડિયા એકાઉન્ટ
વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ વખતે મહિલા દિવસની ઉજવણી અલગ રીતે કરવા જઈ રહ્યા છે. આ ખાસ દિવસ પહેલા, વડાપ્રધાન મોદીએ જાહેરાત કરી કે 8 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે, કેટલીક પસંદગીની મહિ?...
‘થાળી, ઘંટડી સાથે ઢોલ વગાડતા જાઓ..’, ખાસ કારણસર PM મોદીએ કરી અપીલ
દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીનો પ્રચાર સોમવારે સાંજે સમાપ્ત થશે. છેલ્લા એક મહિનામાં, આમ આદમી પાર્ટી (AAP), ભારતીય જનતા પાર્ટી (BJP) અને કોંગ્રેસે પોતાના પક્ષમાં વાતાવરણ બનાવવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્ય?...
વજન ઘટાડવાની સાથે ફિટ રહેવા PM મોદીની ટિપ્સ, અક્ષય કુમારે શેર કર્યો ખાસ વીડિયો
થોડા વર્ષો પહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો રસપ્રદ ઇન્ટરવ્યુ લેનાર અભિનેતા અક્ષય કુમારે તેમનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં પીએમ મોદી સ્વાસ્થ્ય સંબંધિત કેટલીક બાબતો વિશે વાત કરતા જોવા મળે ...
દિલ્હીથી કાશ્મીરને જોડતી પાંચ આધુનિક ટ્રેન શરુ કરાશેઃ ટ્રેનમાં ‘આ’ વિશેષ સુવિધા હશે…
નવા વર્ષની શરૂઆતમાં જ વડા પ્રધાન નરેન્દ્ર મોદી કાશ્મીરને એક મોટી ભેટ આપવા જઈ રહ્યા છે. કાશ્મીરને દિલ્હીથી જોડવા માટે અમે નવી ટેક્નોલોજી અને નવી ડિઝાઈનથી સજ્જ 5 ટ્રેનને લોન્ચ કરવામાં આવશે. વ?...
બજેટ પહેલા PM મોદીએ કરી જાણીતા અર્થશાસ્ત્રીઓ સાથે બેઠક
કેન્દ્રીય બજેટ 2025-26 માટે માત્ર એકાદ મહિનો બાકી રહ્યો છે ત્યારે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે નીતિ આયોગમાં કેન્દ્રીય બજેટ 2025-26ની તૈયારીના સંદર્ભમાં જાણીતા અર્થશાસ્ત્રીઓ સાથે ઊંડાણપૂર્...
PM મોદી આજે કેન-બેતવા નદી લિંકિંગ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે, લાખો ખેડૂતોને થશે ફાયદો
ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીના નદી જોડાણ અભિયાનના સ્વપ્નને સાકાર કરવા બુધવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ખજુરાહોમાં દેશના પ્રથમ કેન-બેતવા નદી લિંકિંગ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશ?...