વિકાસ કાર્યોની કામગીરી નિહાળવા વગર પોલીસ બંદોબસ્તે DYCM હર્ષ સંઘવી પહોંચ્યા વડનગર
ગુજરાતના નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીએ તાજેતરમાં વડનગરની અચાનક મુલાકાત લીધી હતી. આ મુલાકાત વિશે સ્થાનિક વહીવટી તંત્રને પણ અગાઉથી જાણ કરવામાં આવી નહોતી. જેના કારણે મુલાકાત દરમિયાન કોઈ પોલી?...
અડાલજ-ઝુંડાલ હાઇવે પર ગેરકાયદે તાણી બાંધેલી દરગાહ પર ફરી વળ્યું બુલડોઝર
ગુજરાત સરકાર દ્વારા રાજ્યભરમાં ગેરકાયદેસર અતિક્રમણો દૂર કરવાની ઝુંબેશ અંતર્ગત ગાંધીનગરમાં એક મહત્વપૂર્ણ કાર્યવાહી કરવામાં આવી છે. અડાલજ–ઝુંડાલ રોડ પર બાલાપીર સર્કલ નજીક સરકારી જમીન પર ?...
ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમા દરમિયાન ભાજપના સંગઠનના કાર્યકર્તાઓ અને વહીવટી તંત્ર દ્વારા યાત્રાળુઓની સેવા માટે ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી રહી છે
આ પરિક્રમા, જે 29 માર્ચથી 27 એપ્રિલ 2025 દરમિયાન યોજાય છે, તેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, અને મધ્યપ્રદેશથી લાખો શ્રદ્ધાળુઓ ભાગ લે છે. સેવા વ્યવસ્થા: ભાજપ નર્મદા જિલ્લા દ્વારા: તિલકવાડા અને માંગરોળ ખાતે...