સ્ટેચ્યુ ઓફ યુનિટીથી પવિત્ર નર્મદા જળના કળશ સાથે બાઈક યાત્રાનો પ્રારંભ, પ્રફુલ પાનશેરીયા જોડાયા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર જીવન અને સેવા કાર્યકાળના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત બાઈક યાત્રાનો નર્મદા જિલ્લામાં બીજો દિવસ વિવિધ કાર્યક્રમો સાથે યોજા...