નેપાળના વિદેશમંત્રી શિશિર ખનાલ ત્રણ દિવસના ભારત પ્રવાસે, ભારત-નેપાળ સંબંધોને મળશે નવી ગતિ
ભારત અને નેપાળ વચ્ચેના ઐતિહાસિક અને મિત્રતાપૂર્ણ સંબંધોને વધુ મજબૂત બનાવવાના હેતુથી નેપાળના વિદેશમંત્રી શિશિર ખનાલ ત્રણ દિવસના સત્તાવાર પ્રવાસે ભારત આવ્યા છે. ભારતીય વિદેશમંત્રી ડૉ. એસ. ?...
બાંગ્લાદેશમાં ભારતીય રાજદ્વારીનું શંકાસ્પદ મૃત્યુ : ચટ્ટોગ્રામ મિશનમાં મળ્યો મૃતદેહ, તપાસ શરૂ
બાંગ્લાદેશના ચટ્ટોગ્રામ સ્થિત ભારતીય આસિસ્ટન્ટ હાઈકમિશન પરિસરમાંથી એક ભારતીય રાજદ્વારીનું મૃતદેહ મળી આવતા હલચલ મચી ગઈ છે. મૃતકની ઓળખ 38 વર્ષીય નરેન ધર તરીકે થઈ છે, જેઓ અહીં આસિસ્ટન્ટ પ્રોટ?...