PM મોદીના જાહેર જીવનના 25 વર્ષ પૂર્ણ, BJP ચલાવશે દેશવ્યાપી ‘સેવા સંકલ્પ મહોત્સવ’
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર જીવનના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરને લઈને ભારતીય જનતા પાર્ટીએ દેશવ્યાપી અભિયાન ચલાવવાની તૈયારી શરૂ કરી છે. આ અભિયાનને ‘સેવા સંકલ્પ મહોત્સવ’ નામ આપવામાં આવ્યું ...
અધ્યક્ષ બનતાં જ નીતિન નબીનનો તાબડતોબ નિર્ણય, વિનોદ તાવડેને સોંપાઈ મુખ્ય જવાબદારી
ભાજપના 12મા રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે નીતિન નબીન પદભાર સંભાળતા જ ફૂલ એક્શન મોડમાં જોવા મળ્યા છે. પદભાર સંભાળ્યા પછી ગણતરીના કલાકોમાં જ તેમણે આગામી વિધાનસભા અને સ્થાનિક ચૂંટણીઓને ધ્યાનમાં રાખ...