નડિયાદ શ્રી સંતરામ વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓ માટે એક કારકિર્દી સેમિનાર યોજાયો
તા.06-01-26 મંગળવારના રોજ શ્રી સંતરામ કેળવણી મંડળ, નડિયાદ સંચાલિત શ્રી સંતરામ વિદ્યાલય (ધોરણ 10 થી 12) તથા શ્રી સંતરામ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ ( STD. 9 to 11 ) ના વિદ્યાર્થી ભાઈ-બહેનો માટે જ એક કારકિર્દી સેમિનાર ?...