નડિયાદ મહાનગરપાલિકા દુકાનદારોને વૈકલ્પિક જગ્યા ફાળવે પછી દુકાનો ખાલી કરવાની રહેશે
નડિયાદ શહેરમાં સરદાર પ્રતિમા પાસે આવેલી સરદાર ભુવનની ૪૬ દુકાનો અંગે ભાડૂઆતોએ હાઈકોર્ટની ડબલ બેન્ચ સમક્ષ દાદ માંગી હતી, આ અંગે અગાઉ હાઈકોર્ટની ડબલ બેચ દ્વારા સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ડબ?...