ભારત સરકારનો મોટો નિર્ણય : ખાંડની નિકાસ પર 30 સપ્ટેમ્બર 2026 સુધી પ્રતિબંધ
ભારત સરકારે સ્થાનિક બજારમાં ખાંડની ઉપલબ્ધતા જાળવી રાખવા અને વધતા ભાવને નિયંત્રણમાં રાખવા માટે એક મહત્વપૂર્ણ અને વ્યૂહાત્મક નિર્ણય લીધો છે. Directorate General of Foreign Trade (DGFT) દ્વારા 13 મે 2026ના રોજ જાહેર કરવામ?...