જો મુસ્લિમ અને ખ્રિસ્તી ભારતીય સંસ્કૃતિ અપનાવશે તો તેઓ પણ હિન્દુ : આરએસએસ વડા મોહન ભાગવત
આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે ગુવાહાટીમાં આરએસએસના શતાબ્દી વર્ષના સમારોહ દરમ્યાન જણાવ્યું કે હિન્દુત્વ કોઈ ભૂગોળ, ભાષા અથવા જાતિની સીમાઓમાં બંધાયેલું નથી, પરંતુ સર્વસમાવેશક અને વૈશ્વિક દ્ર?...
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના શતાબ્દી વર્ષ નિમિતે સાબરમતી ભાગ દ્વારા રવિવારના રોજ ચાંદખેડા ખાતે “વિજયનાદ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના શતાબ્દી વર્ષ નિમિતે સાબરમતી ભાગ દ્વારા રવિવારના રોજ ચાંદખેડા ખાતે "વિજયનાદ" કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે શ્રી વિજય દ?...