નડિયાદ નાની યુવાનીમાં શાકમાર્કેટ પાસે મધરાતે છરાનો ઘા ઝીંકીને હત્યા
નડિયાદ શહેરના સંતરામ મંદિર પાસે આવેલી નાની શાકમાર્કેટ પાસે ગઈકાલે મધ્યરાત્રીના સુમારે એક યુવાનને ઘા મારીને કરપીણ હત્યા કરી નાંખવામાં આવતાં અંગે નડીઆદ શહેર પોલીસે હત્યાનો -દાખલ કરીને બન્ન...