ઈઝરાયલમાં ગૂંજશે ‘જય ભવાની’: ઈઝરાયલમાં સ્થાપિત થશે છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમા
ભારત અને ઈઝરાયલ વચ્ચેના રાજદ્વારી, સાંસ્કૃતિક અને વ્યૂહાત્મક સંબંધો છેલ્લા કેટલાક વર્ષોમાં વધુ મજબૂત બન્યા છે. હવે આ સંબંધોને ઐતિહાસિક અને સાંસ્કૃતિક પરિમાણ આપતા એક મહત્વપૂર્ણ સમાચાર સામ...
શિવાજી મહારાજ 100% સેક્યુલર હતા, ક્યારેય કોઈ મસ્જિદ પર હુમલો નહોતો કર્યો: નીતિન ગડકરી
કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ છત્રપતિ શિવાજી મહારાજને 100% સેક્યુલર એટલે કે ધર્મનિરપેક્ષ શાસક ગણાવ્યા છે. તેમણે કહ્યું કે, 'શિવાજી મહારાજ ધર્મનિરપેક્ષ મૂલ્યોમાં માનનારા શા...