બનાસકાંઠા થરાદ નવા રામજી મંદિર ખાતે શિવ મંદિરની શિખર પ્રતિષ્ઠા અને ધ્વજારોહણનો ત્રિ દિવસ્ય મહોત્સવ યોજાયો હતો જેમાં ભવ્ય શોભાયાત્રા નીકળી હતી.
થરાદમાં શિવ મંદિર શિખર પ્રતિષ્ઠા તેમજ ધ્વજારોહણ મહોત્સવ યોજવામાં આવી રહ્યો છે જેમાં આજે રામજી મંદિર થી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જે શોભાયાત્રા જવાહર ચોક મહાવીર બજાર કાજીવાસ જુની ગંજ બજાર ?...
અજમેરની દરગાહ શિવ મંદિર હોવાનો દાવો કરનારા હરબિલાસ શારદા છે કોણ? જાણો તેમના વિશે
અજમેર શરીફ દરગાહ ની નીચે શિવ મંદિર હોવાનો દાવો સાથેકોર્ટ માં દાખલ કરાયેલી અરજી પર હાલમાં ભારે વિવાદ ઊભો થયો છે. આ કેસમાં, વિષ્ણુ ગુપ્તા, જે હિંદુ સેનાના વડા છે, એ 113 વર્ષ જૂનું એક પુસ્તક રજૂ કર્ય...