શ્રીનગર ટ્યૂલિપ ગાર્ડનનો ક્રેઝ યથાવત : વરસાદ વચ્ચે પણ 1.69 લાખ પ્રવાસીઓ પહોંચ્યા
કાશ્મીરના શ્રીનગર સ્થિત ઇન્દિરા ગાંધી મેમોરિયલ ટ્યૂલિપ ગાર્ડન આ દિવસોમાં પ્રવાસીઓથી ધમધમતો જોવા મળી રહ્યો છે. માત્ર 14 દિવસમાં બગીચામાં 1,69,100થી વધુ મુલાકાતીઓએ હાજરી આપી છે, જે ખરાબ હવામાન અન?...