રાજપીપલામાં ભગવાન જગન્નાથજીની 33મી રથયાત્રા ભક્તિમય માહોલમાં સંપન્ન
આ પવિત્ર યાત્રામાં સમસ્ત હિન્દુ સમાજના ભાવિક ભક્તોએ શ્રદ્ધાપૂર્વક ભાગ લઈને ભગવાનના દર્શનનો લાભ લીધો. રથયાત્રાને નગરના વિવિધ વિસ્તારોમાં સમાજના અગ્રણીઓ અને ભક્તો દ્વારા ઉષ્માભેર વધાવવામ...
વાલોડ ગામમાં આવેલ શ્રી રાધાકૃષ્ણ મંદિર હવેલી ખાતે લાલજીને ૧૫મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસની થીમ પર હિંડોળો શણગારવામાં આવ્યો
૧૫મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસની થીમ પર આખું મંદિર અને હિંડોળો શણગારવામાં આવ્યો હતો. હિંડોળામાં આવનાર ભાવિક ભક્તોમાં લાલજીને શણગારેલ હિંડોળાને જોઈને એક અલગ પ્રકારની અનુભૂતિ જોવા પામી હતી અને...