તિરૂપતિ લાડુ વિવાદમાં CBIની મોટી કાર્યવાહી, ભેળસેળ મામલે 4ની ધરપકડ
શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિરમાં ભક્તોને પ્રસાદ તરીકે ચઢાવવામાં આવતા પ્રખ્યાત તિરુપતિ લાડુમાં ભેળસેળ કરવાના મામલે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન ( ના નેતૃત્વ હેઠળની એક ખાસ તપાસ ટીમ (SIT) એ ...