નડિયાદ સંતરામ મંદિર ખાતે શ્રી રામ ચરિત માનસ નવ્હાન પારાયણ યોજાયું
પ્રાતઃ સ્મરણિય યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજશ્રીના 194 માં સમાધિ મહોત્સવ તથા બ્રહ્મલીન અષ્ટમ મહંત પ.પૂ. નારાયણદાસજી મહારાજ ના દ્વિ શતાબ્દી પર્વ નિમિત્તે સેવાતીથૅ સંતરામ મંદિર, નડિયાદ ના ?...
નડિયાદ સુપ્રસિદ્ધ સંતરામ મંદિરમાં આજે પોષી પૂનમની ઉજવણી : ભવ્ય બોર વર્ષા કરાઈ
ખેડા જિલ્લામાં આવેલ નડિયાદના પ્રસિદ્ધ સંતરામ મંદિરમાં આજે પોષી પૂનમની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જ્યાં વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડેલ, જેથી મંદિર પરિસર 'જય મહારાજ'ના નાદથી ગુંજ?...
નડિયાદમાં નગરપાલિકાથી સંતરામ મંદિર સુધી ઊર્જા બચત રેલી યોજાઇ
મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ, નડિયાદ દ્વારા "ડિસેમ્બર મહિનો ઊર્જા બચત મહિના તરીકે ઉજવાય છે" તે નિમિત્તે ૧૮ ડિસેમ્બર ના રોજ નડિયાદ નગરપાલિકા પ્રાંગણ થી સરદાર પટેલ સ્ટેચ્યુ થઈ સંતરામ મંદિર સ?...
નડિયાદ સુપ્રસિદ્ધ સંતરામ મંદિર ખાતે દેવદિવાળી પર્વે ભવ્ય દિપમાળાઓ સાથે પ્રગટાવાઈ રોશની
નડિયાદ સંતરામ મહારાજની પવિત્ર ભૂમિ પ૨ આવેલ સંતરામ મંદિરમાં દેવદિવાળીની ભવ્ય ઉજવણી પ્રાતસ્મરણિય રામદાસજી મહારાજની નિશ્રામાં કરાઈ હતી, શુક્રવારની સમી સાંજે મંદિરના શિખરથી લઈને પરિસર તથા ?...