પાકિસ્તાન જેના પર ઉછળકૂદ કરી વિશ્વમાં આતંક ફેલાવે છે તે અણુ મથકોનો હવાલો IAEA લેઈ લેઃ રાજનાથસિંહ
જમ્મુ કાશ્મીરની મુલાકાત સમયે, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે આજે શ્રીનગરના બદામીબાગ છાવણી ઉપર પાકિસ્તાન તરફથી છોડવામાં આવેલા પરંતુ ભારતે નિષ્ફળ બનાવી નાખેલા શેલનું નિરીક્ષણ કર્યું. સંરક્ષ?...