સેનાના અધિકારીઓની પર્સનલ લાઈફ મામલે સંરક્ષણ મંત્રાલયની એડવાઈઝરી, જાણો શું કહ્યું
સંરક્ષણ મંત્રાલયે વરિષ્ઠ લશ્કરી અધિકારીઓ અને તેમના પરિવારોની ગોપનીયતાનો આદર કરવા માટે એક એડવાઈઝરી જારી કરી છે. તેમાં લખ્યું છે કે, ‘ખાનગી નિવાસસ્થાનો અથવા સેવારત અથવા નિવૃત્ત લશ્કરી અધિક?...
સંરક્ષણ મંત્રાલયે HAL સાથે કર્યો રૂ.13,500 કરોડની સોદો, ખરીદશે 12 સુખોઈ જેટ
ભારતીય સંરક્ષણ ક્ષેત્રે નવો ધક્કો અને મજબૂતી લાવતી યોજના આગળ આવી રહી છે, જેમાં 'મેક ઇન ઇન્ડિયા' ને વધુ પ્રેરણા આપવા માટે મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. પ્રોજેક્ટ્સ અને મંજૂરી: 1. HAL પાસેથ...