અવિશ્વાસ પ્રસ્તાવ વચ્ચે સ્પીકર ઓમ બિરલાનો મોટો નિર્ણય, લોકસભામાં હાજરી નહીં આપે!
લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ તેમના વિરુદ્ધ રજૂ કરાયેલા અવિશ્વાસ પ્રસ્તાવને લઈને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, જ્યાં સુધી તેમને પદ પરથી હટાવવાના પ્રસ્તાવ અંગે ગૃહમાં ચ...