વદતુ સંસ્કૃતમ્ : ગુજરાતમાં સંસ્કૃત ભારતીએ 31 વર્ષમાં 1 લાખથી વધુ લોકોને સંસ્કૃત બોલતા કર્યા
સંસ્કૃત ભાષાને ફરીથી સામાન્ય લોકોની બોલચાલની ભાષા બનાવવાના સંકલ્પ સાથે કાર્યરત સંસ્કૃત ભારતીએ ગુજરાતમાં છેલ્લા 31 વર્ષ દરમિયાન એક લાખથી વધુ લોકોને સંસ્કૃતમાં વાતચીત કરતાં કર્યા છે. સંસ્થ?...
શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાની પ્રેરક ઉપસ્થિતિમાં લોકભવન, ગાંધીનગર ખાતે રાજ્યસ્તરીય ‘સંસ્કૃત સન્માન સમારોહ’ યોજાયો
ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના તત્વાવધાનમાં ગાંધીનગરના લોક ભવન ખાતે 28 માર્ચ, 2026ના રોજ સંસ્કૃત ભાષા અને સંસ્કૃતિના વિકાસને પ્રોત્સાહન આપતો રાજ્યસ્તરીય ‘સંસ્કૃત સન્માન સમારોહ’ ભવ્ય રીતે યોજ?...