898 વિકેટ લેનારા પૂર્વ ક્રિકેટર દિલીપ દોશીનું નિધન, રાજકોટમાં થયો હતો જન્મ
ભારતના ભૂતપૂર્વ દિગ્ગજ સ્પિનર દિલીપ દોશીના નિધનથી ભારતીય અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ વિશ્વમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. 77 વર્ષની ઉંમરે, તેઓએ લંડનમાં 23મી જૂન, સોમવારે, હૃદયરોગના હુમલાના કારણે...
ઓપરેશન સિંદૂર પર સચિન તેંડુલકરની પ્રતિક્રિયા, કહ્યું ‘દુનિયામાં આતંકવાદ માટે કોઈ સ્થાન નથી’
ભારતીય સેનાએ પાકિસ્તાનને ‘ઓપરેશન સિંદૂર’ દ્વારા આતંકવાદ સામે જડબાતોડ જવાબ આપ્યો છે. ભારતે પહલગામ આતંકવાદી હુમલાનો બદલો લેવા માટે ભારતીય સેનાએ પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણા પર હુમલો કર્ય?...