હિન્દુ ધર્મમાં શિશુઓનો અગ્નિસંસ્કાર કેમ નથી કરવામાં આવતો ? જાણો શું કહે છે ગરુડ પુરાણ
હિન્દુ ધર્મમાં વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારબાદ તેમના મૃતદેહનો પૂજા- વિધિ સાથે અગ્નિસંસ્કાર કરવામાં આવે છે. પરંતુ કે જ્યારે નવજાત બાળકથી લઈને સામાન્ય રીતે 5 વર્ષથી નાના બાળકોના અગ્નિસંસ્કા?...
સનાતન ધર્મમાં જ બધાં સમાવિષ્ઠ છે, એટલે સનાતન એ જ શાશ્વત – મોરારિબાપુ
કોટેશ્વર નારાયણ સરોવરમાં રામકથામૃત સાથે ભોજન પ્રસાદ અને શેરડીરસનું ભાવિકો પાન કરી રહ્યાં છે. રામકથા 'માનસ કોટેશ્વર' ગાન કરતાં મોરારિબાપુએ ઈશ્વર તત્ત્વ ચિંતન કરતાં સનાતન ધર્મમાં જ બધાં સમા?...
કૈલાશ માનસરોવરની યાત્રા માટે કેટલી રકમ ચૂકવવી પડશે? કયા-કયા ડોક્યુમેન્ટ્સની પડશે જરૂર, મેળવો A to Z જાણકારી
કૈલાશ માનસરોવર યાત્રા સનાતન ધર્મમાં અત્યંત પવિત્ર માનવામાં આવે છે અને હજારો યાત્રાળુઓ ભગવાન શિવના દર્શન માટે આ યાત્રા પર જાય છે. આ યાત્રા માટેની તૈયારી મહત્વપૂર્ણ છે, ખાસ કરીને તેના ટૂંકા મ?...
સનાતન ધર્મની વ્યાખ્યા એટલે શાશ્વત મૂલ્યો સાથે નિરંતર તત્વ – મોરારિબાપુ
શિવ અને રામનાં ચરિત્ર વર્ણન પ્રસંગો સાથે રામકથા 'માનસ મહાકુંભ' ગાન કરતાં મોરારિબાપુએ શૈવ અને વૈષ્ણવ સંગમ ભાવ જણાવી સનાતન ધર્મની વ્યાખ્યા એટલે શાશ્વત મૂલ્યો સાથે નિરંતર તત્વ ગણાવેલ. પૂર્વ ર?...
તુલસી પૂજા કરતી વખતે ન કરતાં આ 6 ભૂલ, નહીં તો વધશે તમારી મુશ્કેલી!
સનાતન ધર્મમાં તુલસીના છોડને દિવ્ય અને પવિત્ર માનવામાં આવે છે. તે માત્ર આસ્થાનો પ્રતીક જ નહીં પણ આચારશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્રમાં પણ વિશેષ મહત્વ ધરાવે છે. તુલસીના છોડ સાથે માતા લક્ષ્મી અને...
સનાતન ધર્મનો નાશ ન જ થાય પણ, હાનિ થાય ત્યારે ભગવાન અવતાર લેતાં રહે છે. – મોરારિબાપુ
સનાતન ધર્મનો નાશ ન જ થાય પણ, હાનિ કે ગ્લાનિ થાય ત્યારે ભગવાન અવતાર લેતાં રહે છે અને ફરી ધર્મ સંસ્થાપના કરતાં રહે છે તેમ મોરારિબાપુએ જણાવ્યું. કાકીડી ગામે રામકથા 'માનસ પિતામહ' ગાનમાં શિવ પાર્વત...