ઉત્તરાખંડમાં રેડ ઍલર્ટ બાદ કેદારનાથ યાત્રા 3 દિવસ માટે બંધ, શ્રદ્ધાળુઓ માટે એડવાઈઝરી જાહેર
ઉત્તરાખંડમાં કેદારનાથ યાત્રા ત્રણ દિવસ માટે બંધ રાખવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આ ક્ષેત્રમાં ભારે વરસાદનું રેડ ઍલર્ટ જારી કર્યા બાદ આ યાત્રા ત્રણ દિવસ માટે બંધ રાખવામાં આવી છે. જિલ્લા ?...
સરકારી કર્મચારીઓ એલર્ટ! CGHSના નિયમોમાં કરાયા 5 મોટા ફેરફાર, મળશે આ સુવિધાઓ
કેન્દ્રીય સરકારી સ્વાસ્થ્ય યોજના (CGHS) ને ડિજિટલ બનાવવા સરકાર દ્વારા અનેક પગલાં ઉઠાવવામાં આવી રહ્યા છે. સરકારે તાજેતરમાં HMIS પોર્ટલ અને મોબાઈલ એપ લોન્ચ કરી છે. તેનાથી લાભાર્થીઓ હવે તેમના ઘરમાં ?...
મોડા પડ્યા તો ગયા કામથી! ગુજરાત સરકારનું સરકારી કર્મચારીઓ માટે કડક ફરમાન, જાણો શું લેવાયો નિર્ણય
ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓની હાજરી અંગે નિયમો વધુ કડક બનાવ્યા છે. હાલમાં, પ્રાયોગિક ધોરણે, નવા સચિવાલય સંકુલના તમામ વિભાગો, કલેક્ટર ઓફિસ અને ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસ (DDO) ગાંધીનગર, કર?...