ત્રિનિદાદ PMનો ભારત વિરોધીઓને કરારો જવાબ : “હું કુલીની દીકરી છું” કહી વ્યક્ત કર્યો ગર્વ
ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત દરમિયાન ભારતીય મૂળના સમુદાયની શક્તિ અને સંઘર્ષની ગાથા ફરી એકવાર વિશ્વના મંચ પર ચર્ચામાં આવી છે. આ મુલાકાત દરમિયાન ત્રિનિદા?...
શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાની પ્રેરક ઉપસ્થિતિમાં લોકભવન, ગાંધીનગર ખાતે રાજ્યસ્તરીય ‘સંસ્કૃત સન્માન સમારોહ’ યોજાયો
ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના તત્વાવધાનમાં ગાંધીનગરના લોક ભવન ખાતે 28 માર્ચ, 2026ના રોજ સંસ્કૃત ભાષા અને સંસ્કૃતિના વિકાસને પ્રોત્સાહન આપતો રાજ્યસ્તરીય ‘સંસ્કૃત સન્માન સમારોહ’ ભવ્ય રીતે યોજ?...
અમદાવાદ હેરિટેજ સિટી રિવ્યુ: મ્યુનિ. દ્વારા સપ્તર્ષિ ઘાટ, પોળ, સાંકડી શેરી અને ભદ્ર માટે વિકાસ પ્લાન રજૂ, UNESCO સમક્ષ 2035નો રોડમેપ રજૂ
વિશ્વ ધરોહર શહેર અમદાવાદના હેરિટેજ સંરક્ષણ અને વિકાસ માટે મ્યુનિસિપલ કોર્પોરેશને એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. Ahmedabad Municipal Corporation દ્વારા UNESCOની ટીમ સમક્ષ 2035 સુધીનો વિગતવાર રોડમેપ રજૂ કરવામાં આવ્?...
Kavant Gher Mela: ગુજરાતના આદિવાસી સાંસ્કૃતિક વારસાને રાષ્ટ્રીય ઓળખ, કવાંટ ગેર મેળા પર ટપાલ ટિકિટ જાહેર
ગુજરાતની સમૃદ્ધ આદિવાસી પરંપરા અને સાંસ્કૃતિક ધરોહરને રાષ્ટ્રીય સ્તરે ઓળખ અપાવવાના પ્રયાસરૂપે છોટા ઉદેપુર જિલ્લાના કવાંટ ખાતે યોજાતા પ્રસિદ્ધ Kavant Gher Mela પર વિશેષ ટપાલ ટિકિટ જારી કરવામાં આવ?...
મથુરાના નામ પાછળનો શું છે ઈતિહાસ, જાણો સમસ્ત વાર્તા
ઉત્તર કાંડ (રામાયણ) અનુસાર, કૃતયુગમાં મધુ નામના દૈત્ય રાજાએ મધુવન નામના વનમાં રાજ્ય સ્થાપ્યું હતું. મધુ એક ધર્મનિષ્ઠ દૈત્ય હતો અને તેણે ભગવાન શિવની આરાધના કરીને તેમને પ્રસન્ન કર્યા હતા. શિવજ...