‘ધુરંધર’ વિવાદ : રણવીર સિંહની વાયરલ તસવીર ફેક, નિર્માતા આદિત્ય ધરે આપી સ્પષ્ટતા
ફિલ્મ ‘Dhurandhar’ને લઈને સોશિયલ મીડિયા પર ઉઠેલા વિવાદ વચ્ચે નિર્દેશક-નિર્માતા આદિત્ય ધરએ મહત્વપૂર્ણ સ્પષ્ટતા આપી છે. ફિલ્મના બીજા ભાગના એક દૃશ્યને લઈને એવી એડિટેડ તસવીરો વાયરલ થઈ હતી જેમાં અભિન...