RSS પ્રમુખ મોહન ભાગવત બે દિવસીય ગુજરાત પ્રવાસે, વડતાલ સ્વામિનારાયણ મંદિર ખાતે સંતો સાથે મુલાકાત
RSS સરસંઘચાલક Mohan Bhagwat બે દિવસીય ગુજરાત મુલાકાતે છે. તેમના પ્રવાસ દરમિયાન તેમણે Vadtal Swaminarayan Temple ખાતે સંતો સાથે મુલાકાત કરી અને ધાર્મિક-સામાજિક મુદ્દાઓ પર માર્ગદર્શન આપ્યું. હેડગેવાર ભવનમાં સ્નેહમિલ...
હિંદુત્વ ભારતનો આત્મા, ધર્માંતરણ રોકવા કાયદો જરૂરી : દત્તાત્રેય હોસબાલે
RSS સરકાર્યવાહ દત્તાત્રેય હોસાબલેએ હિન્દુત્વને "ભારતનો આત્મા" ગણાવ્યો છે. તેમણે ઇન્દોરમાં આયોજિત એક કાર્યક્રમમાં આ નિવેદન આપ્યું હતું. તેમણે એમ પણ કહ્યું કે ધાર્મિક પરિવર્તન રોકવા માટે જનજ...