શ્રી કષ્ટભંજન દેવના નામ પાછળનો શું છે ઈતિહાસ, જાણો સમસ્ત વાર્તા
ગુજરાત રાજ્યના બોટાદ જિલ્લામાં આવેલું સાળંગપુર ગામ ધર્મપ્રેમીઓ માટે અગત્યનું તીર્થસ્થળ છે. અહીં સ્થાન પામેલું શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીનું પ્રખ્યાત મંદિર બરવાળા તાલુકાની નજીક આવેલું છ?...
સાળંગપુર હનુમાનજી મંદિર પરિસરમાં ગુજરાતનું પહેલું 1100 રૂમનું ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભુવન તૈયાર, 31 ઓક્ટોબરે અમિત શાહના હસ્તે લોકાર્પણ
યાત્રિક ભવનનું બિલ્ડીંગનું 9,00,000 સ્ક્વેર ફૂટમાં કન્સ્ટ્રક્શન કરાયું છે. રાજમહેલ જેવા દેખાતા આ બિલ્ડીંગનું એલીવેશન ઇન્ડિયન રોમન સ્ટાઈલનું છે. 8 ફ્લોરવાળું અને 108 ફૂટ ઊંચુ આ બિલ્ડીંગ 340 કોલમ પર ઊ...