ગિરનાર વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરી અને સાસણ ગીર સફારી 16 જૂનથી 4 મહિના માટે બંધ, પ્રવાસીઓ માટે મહત્વની સૂચના
વનરાજ સિંહોના નિવાસસ્થાન તરીકે વિશ્વભરમાં જાણીતા સાસણ ગીર અને ગિરનાર વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરીની મુલાકાત લેતા પ્રવાસીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત વન વિભાગે ચોમાસાની ઋતુને ધ્?...
સાસણ ગીરમાં પ્રવાસનને નવી દિશા : સરકાર કરશે ‘મોન્સૂન ફેસ્ટિવલ’ અને ‘મેંગો ફેસ્ટિવલ’નું ભવ્ય આયોજન
એશિયાટિક સિંહોના ઘર ગણાતા સાસણ ગીરને વૈશ્વિક પ્રવાસન નકશા પર વધુ મજબૂત બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા બે મોટા ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવશે. આ જાહેરાત મંત્રી જીતુ વાઘાણી અને અર્જુન મોઢવા?...
સાસણ ગીરમાં સિંહોનું વેકેશન પૂરું, આજથી જંગલ સફારીનો પ્રારંભ
એશિયાટિક સિંહોના વિશ્વપ્રસિદ્ધ નિવાસસ્થાન ગીરના જંગલમાં સિંહોના ચાર માસના ‘વેકેશન’નો અંત આવી ગયો છે અને આજે પ્રવાસીઓ માટે જંગલ સફારીનું પહેલું પ્રવાસ શરૂ થયું છે. ગિરના જંગલમાં ચોમાસું અ...