પાટણમાં સિંધવાઈ માતાજીનું ચમત્કારિક મંદિર, જ્યાં ગર્ભવતી સ્ત્રીઓની છે અતૂટ આસ્થા
એક લૉક વાયકા પ્રમાણે સિંધના હમીર સુમરાની ભેંસો સિદ્ધરાજ જયસિંહ લાવ્યા હતા તે ભેંસોને પાછી લઈ જવા માટે સિંધમાંથી સધી માતાજી આવ્યા હતા અને ભેંસો હમીર સુમરાને પરત કર્યા પછી સિદ્ધરાજ જયસિંહના ...