ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે સિદ્ધિવિનાયક મંદિરનો નિર્ણય, નારિયેળ-માળા-પ્રસાદ પર રોક
ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવ અને આતંકી હુમલાની શક્યતાને ધ્યાનમાં રાખીને, મુંબઈના પ્રખ્યાત સિદ્ધિવિનાયક મંદિરમાં બહારથી નારિયેળ, ફૂલોના માળા અને પ્રસાદ લાવવા પર પ્રતિબંધ લાદવામાં આવ્?...
સિદ્ધિવિનાયક મંદિરમાં ડ્રેસ કોડ લાગુ, આવા કપડાં પહેરીને જશો તો નહીં મળે એન્ટ્રી; વાંચો નવા નિયમ
મુંબઈના શ્રી સિદ્ધિવિનાયક ગણપતિ મંદિર દ્વારા ડ્રેસ કોડ લાગુ કરવાના નિર્ણય અંગે મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. મંદિરના વ્યવસ્થાપન સમિતિએ જણાવ્યું છે કે ભક્તોએ એવી વસ્ત્ર પરિધાન કરવાન?...