સિવીલ હોસ્પિટલ તંત્ર અને રાજ્ય સરકાર આ કપરા સમયમાં દરેક પીડિત પરિવારની પડખે: પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ
જે પરિવારોએ સ્વજનો ગુમાવ્યા છે તેમને મૃતદેહ સમયસર આપવા આરોગ્યકર્મીઓ, પોલીસ જવાનો સહિત અન્ય કર્મયોગીઓ ખડેપગે ગોલ્ડન અવર્સમાં જ ૭૧ જેટલા ઇજાગ્રસ્ત દર્દીઓને સઘન સારવાર અપાઈ : જેમાંથી ફક્ત ૦?...