પ્રખર બંધારણીય વિદ્વાન અને પૂર્વ લોકસભા મહાસચિવ ડૉ. સુભાષ કશ્યપનું 97 વર્ષની વયે નિધન
ભારતીય બંધારણ, સંસદીય પરંપરાઓ અને લોકશાહી સંસ્થાઓના અગ્રણી જાણકાર તથા પ્રખર વિદ્વાન ડૉ. સુભાષ કશ્યપનું 97 વર્ષની વયે નિધન થયું છે. તેમના અવસાનના સમાચારથી દેશના રાજકીય, કાયદાકીય, શૈક્ષણિક અને...