સુરતમાં ભવ્ય તિરંગા યાત્રા : કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત અગ્રણીઓ જોડાયા
સ્વતંત્રતા દિવસની ઉજવણીને અનુલક્ષીને સુરત શહેરમાં ભવ્ય અને દેશભક્તિથી ઓતપ્રોત તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા વહીવટી તંત્ર અને સુરત મહાનગરપાલિકાના સંયુક્ત આયોજન હેઠ?...