નડિયાદ માં દંપત્તિ તિજોરીમાંથી ૯૦ હજારની મત્તાના સોના-ચાંદીના દાગીના ચોરી જતા ફરિયાદ
નડિયાદ ના વચ્છેવાડમાં રહેતા એક દંપત્તિએ તિજોરીનું લોક તોડીને અંદરથી સોના-ચાંદીના ચાંદીના વગેરે મળીને કુલ ૯૦ હજાર રૂપિયાની મત્તાની ચોરી કરીને લઈ જતા આ અંગે નડીઆદ શહેર પોલીસે ગુનો દાખલ કરીન?...
રીક્ષામાં પેસેન્જરોને બેસાડી સોના ચાંદીના દાગીના ચોરી કરવાના ગુનામાં છેલ્લા ચાર માસથી નાસતા ફરતા આરોપીને ઝડપતી ક્રાઇમ બ્રાન્ચ ખેડા-નડીયાદ
પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા નાઓએ જીલ્લામાં મિલ્કત/શરીર સબંધી ગુનાઓ અટકાવવા તથા આવા ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા આપેલ જરૂરી સુચનાઓ આપવામાં આવેલ હતી જે આધારે પોલીસ ઇન્સ્પેક્ટર કે.?...