વડતાલ સંપ્રદાયને વધુ એક ગૌરવ: પૂજ્ય સ્વામી સંતવલ્લભદાસજીને ગુજરાત રાજ્ય સંસ્કૃત સાહિત્ય અકાદમીનું ‘વેદ-શાસ્ત્ર પંડિત સન્માન – 2025’
શ્રી સ્વામિનારાયણ મંદિર, વડતાલના ચેરમેન તથા પ્રખર સંસ્કૃત વિદ્વાન પૂજ્ય સ્વામી સંતવલ્લભદાસજીને ગુજરાત રાજ્ય સંસ્કૃત સાહિત્ય અકાદમી દ્વારા વર્ષ–2025નું પ્રતિષ્ઠિત 'વેદ-શાસ્ત્ર પંડિત સન્મા...
સુપ્રસિધ્ધ વડતાલ સ્વા. મંદિરના દર્શનાર્થે પધારેલ પ્રસિદ્ધ ભાગવત કથાકાર ભાઇશ્રી રમેશભાઇ ઓઝાનું સંતો દ્વારા સ્વાગત કરાયું
વડતાલ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ખાતે દર્શનાર્થે પરમ વૈષ્ણવ અને પ્રસિદ્ધ ભાગવત કથાકાર પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાનું સન્માન કરતાં પ.પૂ.સદ્.શ્રી માધવપ્રિયદાસજી સ્વામી (SGVP-છ...
વડતાલમાં રક્ષાબંધન નિમિત્તે ભગવાનને રાખડીના વાઘાનો શણગાર કરાયો
સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની વડતાલ મંદિરમાં પવિત્ર શ્રાવણ માસ પૂર્ણિમા નિમિતે સોમવારે વહેલી સવારથી દર્શનાર્થીઓ ઊમટી પડયા હતા.આ પર્વ નિમિતે ભગવાનને રાખડીના વાઘાનો શણગાર કરાયો હતો તેમ...