46 વર્ષ જૂની ‘અટલ’ ભવિષ્યવાણી સાચી ઠરી! મહારાષ્ટ્રના સ્થાનિક એકમોમાં પણ ‘કમળ’ ખીલ્યું
અંધારું દૂર થશે, સૂરજ ઉગશે, કમળ ખીલશે—46 વર્ષ પહેલા મુંબઈમાં અરબ સાગરના કિનારે ભારતીય જનતા પાર્ટીના પ્રથમ અધિવેશનમાં પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ કરેલી આ ભવિષ્યવાણી આજે મહારાષ્ટ્રન?...
દરરોજ એક મહિના સુધી દૂધમાં પલાળેલા 2 અંજીર ખાઓ, સ્વાસ્થ્ય સંબંધિત 5 સમસ્યાઓ થશે દૂર!
જો તમારા હાડકાં નબળા હોય, કબજિયાતની સમસ્યા રહેતી હોય કે થોડીક મહેનત કરતાં જ શરીરમાં થાક લાગતો હોય, તો આ લેખ ખાસ તમારી માટે છે. અહીં અમે તમને દૂધમાં ભીંજવેલા અંજીર ખાવાના એવા આશ્ચર્યજનક ફાયદાઓ ...
ડો હેડગેવાર જન્મશતાબ્દી સેવા સમિતિ,વડોદરા દ્વારા 9 માર્ચ 2025ના રોજ શિક્ષા, સ્વાસ્થ્ય, સ્વાવલંબન અને સામાજિક આયામને અનુલક્ષીને વિવિધ સેવા કાર્યો ચાલે છે.
સંસ્થા દ્વારા ચાલતા વિવિધ કોર્સના પ્રશિક્ષાર્થીઓને પ્રમાણપત્ર વિતરણ, તેમજ સંસ્થા તેમજ સંસ્થા પ્રેરિત વિવિધ સંગઠન દ્વારા ચાલતા સેવાકીય કાર્યનું સાર્વજનિક પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આ?...